ખોટું વિધાન પસંદ કરો.
ગુંજન પક્ષી અને સનબર્ડ કેટલીક વનસ્પતિઓ માટે પરાગવાહક છે.
પુષ્પનું મધુદ્રવ્ય પરાગવાહકોને મળતું પુરસ્કાર છે.
મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓના પરાગવાહકો પ્રાણીઓ છે.
ફુદા અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર પોતાનું જીવનચક્ર પુર્ણ કરી શકે છે.
નીચે પૈકી કઈ વનસ્પતિ, ફાની એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે, જ્યાં બેમાંથી એક પણ સજીવ, પોતાનું જીવનચક્ર બીજા વગર પૂરું નથી કરી શકતું ?
એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે ...... કહે છે.
ફુદા પોતાના ઈડા ક્યાં મુકે છે?
જળકુંભિમાં પરાગનયન શેના દ્વારા થાય છે?
પુષ્પ અને પરાગવાહક કારક વચ્ચેનું સૌથી ઉત્તમ ઉદાહરણ........દ્વારા દર્શાવી શકાય.