ખોટું વિધાન પસંદ કરો.
ગુંજન પક્ષી અને સનબર્ડ કેટલીક વનસ્પતિઓ માટે પરાગવાહક છે.
પુષ્પનું મધુદ્રવ્ય પરાગવાહકોને મળતું પુરસ્કાર છે.
મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓના પરાગવાહકો પ્રાણીઓ છે.
ફુદા અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર પોતાનું જીવનચક્ર પુર્ણ કરી શકે છે.
પરાનયનની ક્રિયામાં પરાગરજનું સ્થળાંતર કયા ભાગ પર થાય છે?
પાણી દ્વારા પરાગનયન પામતા પુષ્પોના ઉદાહરણો ક્યાં છે.
કઈ જલીય વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થાય છે?
પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?
એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે ...... કહે છે.