અસંગત વિકલ્પ શોધો.
ભ્રૂણાગ્ર
પ્રકાંડાગ્ર
આદિસ્કંધ
ભ્રૂણમૂળ
નિલંબનું કાર્ય.......છે.
સૂર્યમુખીનું ભ્રૂણ......ધરાવે છે.
ઘાસનું એક કોષીય ઢાલ આકારનું બીજપત્ર કયા નામે ઓળખવામાં આવે છે?
સમજાવો : એકદળીનું ભ્રૂણ.
ભ્રૂણજનનની કમશ: અવસ્થાઓ કઈ છે ?