બેવડું ફલન કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
સપુષ્પ વનસ્પતિ
દ્ધિઅંગી વનસ્પતિ
ત્રીઅંગી વનસ્પતિ
અનાવૃત બીજધારી
બેવડા ફલનમાં નરજન્યુઓ કયા કોષોના કોષકેન્દ્ર સાથે જોડાય છે?
ત્રિકીય જોડાણ એટલે ...
વૈજ્ઞાનિક કારણો આપો : ભ્રૂણપુટમાં સંયુગ્મન અને ત્રિકીય જોડાણ એમ બે પ્રકારના જોડાણ થાય છે.
બેવડા ફલન બાદ ભ્રૂણપૂટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી ?
કોઇ એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામે છે અને તેનાં કોષકેન્દ્ર સાથે સંયોજાય છે, આ ક્રિયાને .... કહે છે.