મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?
એક
બે
ત્રણ
ચાર
પરાગનયનનો પ્રકાર જે જનિનીક રીતે અલગ પ્રકારની પરાગરજ પરાગાસન ઉપર લાવે છે.
જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?
સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?
સ્વફલન માટેની આવશ્યકતા જણાવો.
નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થઈ શકે છે?
વેલિસ્નેરીયા, જળકુંભિ, હાઈડ્રીલા, જલીય લીલી