મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?
એક
બે
ત્રણ
ચાર
પરાગનયન માટેના વાહકો (Agents of Pollination) વિશે જણાવી પવન દ્વારા પરાગનયન સમજાવો.
પવન દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે?
કિટપરાગીત વનસ્પતિને ઓળખો.
નીચેનામાંથી કયું જનીનીક દ્રષ્ટિએ સ્વફલન અને કાર્યાત્મક રીતે પરપરાગનયન છે?
પ્રાણી દ્વારા પરાગનયન વિશે ઉદાહરણો સહિત સવિસ્તર સમજાવો.