મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?

  • A

    એક

  • B

    બે

  • C

    ત્રણ

  • D

    ચાર

Similar Questions

પરાગનયનનો પ્રકાર જે જનિનીક રીતે અલગ પ્રકારની પરાગરજ પરાગાસન ઉપર લાવે છે. 

જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?

સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?

સ્વફલન માટેની આવશ્યકતા જણાવો. 

નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થઈ શકે છે?
 વેલિસ્નેરીયા, જળકુંભિ, હાઈડ્રીલા, જલીય લીલી