પરાગરજ શેની હાજરીને લીધે અશિમ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે?
સ્પોરોપોલેનીન
અંત: આવરણ
કેલ્શિયમ
સેલ્યુલોઝ
પરાગાશયનો દરેક ખંડ કેટલી પરાગકોટરો ધરાવે છે?
નીચેનામાંથી કયાં કૂળનાં સભ્યોની પરાગરજ મહિનાઓ સુધી જીવિતતા જાળવે છે?
જનનકોષમાં કઈ ક્રિયા દ્વારા જન્યુઓ સર્જાય છે?
આ સ્તર સ્ફોટીસ્તર તરીકે પણ ઓળખાય છે.
એક લઘુબીજાણુ માતૃકોષમાંથી કેટલા લઘુબીજાણુ ચતુષ્ક બને છે ?