અંડાશય શેનો ભાગ છે?
પુંકેસર
સ્ત્રીકેસર
વજ્રચક્ર
દલચક્ર
જો સ્ત્રીકેસરચક્રમાં ઘણા સ્ત્રીકેસરો હોય અને તેઓ જોડાયેલા હોય તો તેને શું કહે છે?
આવૃત બીજધારીમાં ક્રિયાશીલ મહાબીજાણું સામાન્ય રીતે .... માં વિકાસ પામે છે.
બીજમાં કાયમી પૂર્વદેહ ને આ કહેવાય છે
અંડકના રક્ષણાત્મક આવરણને શું કહે છે?
બીજાશયનો દેહ, અહીંથી, અંડનાલ સાથે જોડાયેલ હોય છે :