લિંગી પ્રજનન માટે શું જરૂરી છે?
નર અને માદા જન્યુનું જોડાણ
જન્યુ નિર્માણ વગર સંતતિનું સર્જન
માત્ર માદા જન્યુનું નિર્માણ
કોઈ એક જગ્યુમાંથી સંતતિનું નિર્માણ
... ... અને .......... એ બાહ્યફલન દર્શાવે છે.
કયા સજીવમાં વનસ્પતિ દેહ એકકીય હોય છે
આવૃત્ત બીજધારીઓમાં ....... એ નરજન્યુઓનું અને ........ એ અંડકોષનું વહન કરે છે.
પશ્વફ્લન માટે ખોટું વિધાન પસંદ કરો.
ગર્ભવિકાસ પછી ઇયળમાંથી પુખ્ત બનતાં સુધી થતા હારબંધ ફેરફારોને શું કહે છે?