નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતાને અનુલક્ષીને, નીચે પૈકી કયું વિધાન સાચું છે?

  • A

    કુલ પ્રાથમિક ઉત્પાદક્તા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કરતા હમેશા ઓછી હોય છે.

  • B

    કુલ પ્રાથમિક ઉત્પાદકતા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કરતા હમેશા વધુ હોય છે.

  • C

    કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખી પ્રાથમિક ઉત્પાદકતા, બંને એક જ છે.

  • D

    કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા વચ્ચે કોઈ સંબંધ નથી.

Similar Questions

સ્તરીકરણ (stratification) એટલે ........

નીચેનામાંથી કયું એક સજીવ અને તેમને પરિસ્થિતકીય જીવનપધ્ધતિ સાચી રીતે રજુ કરે છે?

નિવસવતંત્રનું મહત્વ..........માં થાય છે. 

નિવસનતંત્રનાં મુળભૂત ઘટકોને ઓળખો.

વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓના ઉર્ઘ્વસ્થ વિતરણને $..........$ કહે છે.