નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતાને અનુલક્ષીને, નીચે પૈકી કયું વિધાન સાચું છે?

  • A

    કુલ પ્રાથમિક ઉત્પાદક્તા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કરતા હમેશા ઓછી હોય છે.

  • B

    કુલ પ્રાથમિક ઉત્પાદકતા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કરતા હમેશા વધુ હોય છે.

  • C

    કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખી પ્રાથમિક ઉત્પાદકતા, બંને એક જ છે.

  • D

    કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા વચ્ચે કોઈ સંબંધ નથી.

Similar Questions

એક નિવસનતંત્ર ધરાવે છે.

તળાવ નિવસનતંત્રમાં નીચેનામાંથી કેટલા મૂળભૂત ઘટકો જોવા મળે છે ?

ઉત્પાદકતા, વિઘટન, શક્તિપ્રવાહ, પોષકચક્રણ

નિવસનતંત્રની ગતિશીલ પ્રણાલી શાનાં પર આધાર રાખે છે.

નિવસનતંત્રની સંરચના અને તેની કાર્યકી સમજાવો.

નીચેનામાંથી કયું એક જૈવિક સમુદાયનું લક્ષણ છે?