બીજાશયનો દેહ, અહીંથી, અંડનાલ સાથે જોડાયેલ હોય છે :
બીજકેન્દ્ર
બીજાંડછિદ્ર
પ્રદેહ
અંડકતલ
અંડકછિદ્ર ...... માં મદદરૂપ બને છે.
આવૃત્તબીજધારીઓમાં, ફલન થયેલ ભ્રૂણપુટમાં એકકીય, દ્વિકીય અને ત્રિકીય રચનાઓ અનુક્રમે છે -
અંડકની કઇ રચના અંતમાં બદલાઇ જાય છે?
મહાબીજાણું માતૃકોષનું અર્ધિકરણ થતા............ મહાબીજાણુંઓ બને છે.
ભ્રૂણપુટમાં આવેલ અંડપ્રસાધનોના કોષોનાં નામ આપો.