સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ જુલિયસ વૉન સેચ / ટી. ડબલ્યુ. એન્જલમેન નામના વૈજ્ઞાનિકે પુરાવા સાથે સાબિત કર્યું કે જ્યારે વનસ્પતિ વૃદ્ધિ કરે ત્યારે ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે.
$(2)$ $PS-II$ માં $680 \, nm / 800 \, nm$ તરંગલંબાઈએ સૌથી વધુ પ્રકાશનું શોષણ થાય છે.

  • A
    માત્ર $(1)$ સાચું છે
  • B
    માત્ર $(2)$ સાચું છે
  • C
    $(1)$ અને $(2)$ બંને સાચા છે
  • D
    $(1)$ અને $(2)$ બંને ખોટા છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રકાશસંશ્લેષણની ઉપયોગિતા નથી?

નીચેનામાંથી કયા સજીવોના સમૂહ પ્રકાશસંશ્લેષણ દરમિયાન $O_2$ મુક્ત કરતા નથી?

પ્રકાશસંશ્લેષણના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
$I$. $C_{4}$-વનસ્પતિઓમાં,પ્રાથમિક $CO_{2}$ ગ્રાહક $PEP$ છે.
$II$. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં,$PS-II$ એ $680 \;nm$ અથવા તેની નીચેની તરંગલંબાઈ પર ઉર્જાનું શોષણ કરે છે.
$III$. રંજકદ્રવ્ય તંત્ર-$I$ (Pigment System-$I$) માં હાજર રંજકદ્રવ્ય $P680$ છે.

$A -$ કેલ્વિન ચક્ર $RuBP$ ના કાર્બોક્સિલેશનથી શરૂ થાય છે.
$R -$ પ્રકાશશ્વસન (Photorespiration) $RuBP$ ના ઓક્સિજનેશનથી શરૂ થાય છે.

સૂર્યપ્રકાશની હાજરીમાં લીલી વનસ્પતિના કોષો દ્વારા $ATP$ ના ઉત્પાદન માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo