કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ ધરાવતા મનુષ્યમાં...
માણસમાં માનસિક મંદતા એ લિંગસંકલિત અનિયમિતતા સાથે સંકળાયેલ છે. તે સામાન્ય રીતે ............ ના કારણે છે.
ક્લાઈનફેલ્ટર્સ સીન્ડ્રોમને અનુલક્ષીને નીયે પૈકીનાં ક્યા વિધાન સાચાં છે?
$A$. આ અનિયમિતતા સૌપ્રથમ વાર લેન્ગડન ડાઉને વર્ણવી હતી $(1866)$.
$B$. આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય છે પરંતું માદાના લક્ષણો પણ અભિવ્યક્ત થાય છે.
$C$. અસરગ્રસ્ત વ્યક્તિ ટૂંકા કદની હોય છે.
$D$. શારીરિક, માનસિક મંદતા (સાયકોમોટર) અને માનસિક વિકાસ રૂંધાયેલો હોય છે.
$E$. આવી વ્યક્તિઓ વંધ્ય હોય છે.
સાચો વિકલ્પ પસંદ કરો :
દૈહિક પ્રાથમિક નોન ડીસજંક્શનને કારણે કયો રોગ થાય છે?
સાચો ઉત્તર પસંદ કરો.
$(i)$ સીકલ સેલ એનીમિયાનું નિયંત્રણ $3$ જોડ જનીનથી થાય છે.
$(ii)$ ટ્રાયોસોમી એ રંગસૂત્રીય ખામી છે.
$(iii)$ ટર્નર્સ સીન્ડ્રોમ ધરાવતો વ્યક્તિમાં $47$ રંગસૂત્રો ધરાવે છે.