જ્યારે $H_2S$ વાયુને $HCl$ ધરાવતા દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે તે ગુણાત્મક વિશ્લેષણના સમૂહ-$II$ ના કેટાયન્સનું અવક્ષેપન કરે છે પરંતુ ચોથા સમૂહના કેટાયન્સનું નહીં. આનું કારણ શું છે?

  • A
    $HCl$ ની હાજરી સલ્ફાઇડ આયન સાંદ્રતા ઘટાડે છે
  • B
    $HCl$ ની હાજરી સલ્ફાઇડ આયન સાંદ્રતા વધારે છે
  • C
    સમૂહ-$II$ ના સલ્ફાઇડ્સનો દ્રાવ્યતા ગુણાકાર સમૂહ-$IV$ ના સલ્ફાઇડ્સ કરતા વધારે છે
  • D
    સમૂહ-$IV$ ના કેટાયન્સના સલ્ફાઇડ્સ $HCl$ માં દ્રાવ્ય છે

Explore More

Similar Questions

$NaCl$ ના સંતૃપ્ત દ્રાવણમાંથી $HCl$ વાયુ પસાર કરવામાં આવે ત્યારે શુદ્ધ $NaCl$ શા માટે અવક્ષેપિત થાય છે?

Difficult
View Solution

કોમન આયન ઇફેક્ટ (સમાન આયન અસર) વિશે લખો.

Difficult
View Solution

$NaCl$ અને $AgNO_3$ વચ્ચેની પ્રક્રિયાને કોના દ્વારા અટકાવી શકાય છે?

જ્યારે $NH_4OH$ ના દ્રાવણમાં $NH_4Cl$ ઉમેરવામાં આવે છે,ત્યારે $NH_4OH$ નું વિયોજન ઘટે છે. આ શેના કારણે થાય છે?

વિધાન $(A) :-$ જ્યારે શુદ્ધ પાણીમાં થોડા પ્રમાણમાં પ્રબળ એસિડ અથવા પ્રબળ બેઝ ઉમેરવામાં આવે છે,ત્યારે તેના $pH$ માં ફેરફાર થાય છે.
કારણ $(R) :-$ એસિડ અથવા બેઝ ઉમેરવાથી પાણીના આયનીકરણની માત્રામાં વધારો થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo