સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ક્ષેપકનું વિધ્રુવીકરણ $QRS$ / $T$ તરંગો પ્રેરે છે.
$(2)$ અપૂર્ણ બેવડું પરિવહન સરીસૃપ / પક્ષીઓમાં જોવા મળે છે.

  • A
    $(1) QRS, (2) \text{સરીસૃપ}$
  • B
    $(1) T, (2) \text{સરીસૃપ}$
  • C
    $(1) QRS, (2) \text{પક્ષીઓ}$
  • D
    $(1) T, (2) \text{પક્ષીઓ}$

Explore More

Similar Questions

વિધાન $A$: ખુલ્લા પરિવહનતંત્રમાં રુધિરનો જથ્થો વધુ હોય છે,પરંતુ રુધિરનું દબાણ ઓછું અને અનિયમિત હોય છે.
કારણ $R$: બંધ પરિવહનતંત્રમાં રુધિરનો જથ્થો મર્યાદિત હોય છે અને રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

$A$: ખુલ્લા પરિવહનતંત્રમાં રુધિરનો જથ્થો વધુ હોય છે,પરંતુ રુધિરનું દબાણ ઓછું અને અનિયમિત હોય છે.
$R$: બંધ પરિવહનતંત્રમાં રુધિરનો જથ્થો મર્યાદિત હોય છે,અને રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે.

નીચેનાને જોડો:
શ્વેતકણોના પ્રકાર | કાર્ય
$A.$ ન્યુટ્રોફિલ્સ | $1.$ હેપરિન અને હિસ્ટામાઈનનો સ્ત્રાવ
$B.$ બેસોફિલ્સ | $2.$ એન્ટિબોડીઝનું નિર્માણ
$C.$ એસિડોફિલ્સ | $3.$ સફાઈકર્તા (Scavenger)
$D.$ મોનોસાઇટ્સ | $4.$ ફેગોસાઇટ્સ (ભક્ષક કોષો)
$E.$ લિમ્ફોસાઇટ્સ | $5.$ એન્ટિ-એલર્જિક અને ઘા રૂઝાવવા
સાચી જોડ નીચેનામાંથી કઈ છે?

માનવ રુધિરાભિસરણ તંત્રને લગતા નીચેના ચાર વિધાનો ધ્યાનમાં લો:
$(a)$ ધમનીઓની દીવાલ જાડી હોય છે અને શિરાની સરખામણીમાં તેનું પોલાણ (lumen) સાંકડું હોય છે.
$(b)$ એન્જાઈના એ અચાનક થતો છાતીનો દુખાવો છે.
$(c)$ $ABO$ રુધિર જૂથ પદ્ધતિમાં,$AB$ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ કોઈને પણ રુધિરનું દાન કરી શકે છે.
$(d)$ રુધિરના ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કેલ્શિયમ આયનો મહત્વનો ભાગ ભજવે છે.
ઉપરનામાંથી કયા બે વિધાનો સાચા છે?

બિલરોથના કોર્ડ્સ (Cords of Billroth) એ રુધિરથી ભરેલી જગ્યાઓ છે જે નીચેનામાંથી કયા અંગમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo