માનવ રુધિરાભિસરણ તંત્રને લગતા નીચેના ચાર વિધાનો ધ્યાનમાં લો:
$(a)$ ધમનીઓની દીવાલ જાડી હોય છે અને શિરાની સરખામણીમાં તેનું પોલાણ (lumen) સાંકડું હોય છે.
$(b)$ એન્જાઈના એ અચાનક થતો છાતીનો દુખાવો છે.
$(c)$ $ABO$ રુધિર જૂથ પદ્ધતિમાં,$AB$ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ કોઈને પણ રુધિરનું દાન કરી શકે છે.
$(d)$ રુધિરના ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કેલ્શિયમ આયનો મહત્વનો ભાગ ભજવે છે.
ઉપરનામાંથી કયા બે વિધાનો સાચા છે?

  • A
    $(a)$ અને $(b)$
  • B
    $(b)$ અને $(c)$
  • C
    $(c)$ અને $(d)$
  • D
    $(b)$ અને $(d)$

Explore More

Similar Questions

વિધાન $A$: મનુષ્યમાં કેટલીક વખત એનીમિયા (પાંડુરોગ) જોવા મળે છે.
કારણ $R$: મનુષ્ય શરીરમાં લોહતત્ત્વ અને કૉપરની ખામી હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

સામાન્ય માનવ પુખ્ત વયના વ્યક્તિમાં નીચેનામાંથી કઈ જોડી શારીરિક લક્ષણ અને તેના મૂલ્ય/ગણતરી સાથે સુસંગત છે?

નીચેનામાંથી કયા કોષો સૂક્ષ્મ જીવોનું ઝડપથી ભક્ષણ કરે છે?

નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(a)$ લસિકાકણો (Lymphocytes)$(I)$ શરીરના રોગપ્રતિકારક પ્રતિભાવો માટે જવાબદાર
$(b)$ એકકેન્દ્રીય કણો (Monocytes)$(II)$ કણવિહીન શ્વેતકણો (Agranulocytes) છે
$(c)$ તટસ્થકણો (Neutrophils)$(III)$ કુલ શ્વેતકણોમાં સૌથી વધુ સંખ્યા ધરાવતા કોષો
$(d)$ બેઝોફિલ્સ (Basophils)$(IV)$ દાહક પ્રતિક્રિયાઓ (Inflammatory reactions)

માયોજેનિક અને ન્યુરોજેનિક હૃદય માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo