સમજાવો: અપદ્રવ્ય (Apoplast) પરિપથ.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) અપદ્રવ્ય (Apoplast) પરિપથ એ પાસપાસે આવેલી કોષદીવાલોનું તંત્ર છે જે સમગ્ર વનસ્પતિમાં સળંગ પથરાયેલું હોય છે.
મૂળની અંતઃસ્થ રચનામાં અંતઃસ્તર (Endodermis) માં આવેલી કેસ્પેરિયન પટ્ટી (Casparian strip) સિવાય,આ પરિપથ સમગ્ર વનસ્પતિમાં ફેલાયેલો હોય છે.
પાણીનું વહન અપદ્રવ્ય પરિપથ દ્વારા માત્ર આંતરકોષીય અવકાશો અને કોષદીવાલો મારફતે થાય છે.

Explore More

Similar Questions

ખોટા વિધાનો પસંદ કરો:
$(1)$ પાણી એવું માધ્યમ પૂરું પાડે છે જેમાં મોટાભાગના પદાર્થો ઓગળેલા હોય છે.
$(2)$ તરબૂચમાં $92\%$ પાણી હોય છે.
$(3)$ સ્થળજ વનસ્પતિઓ દરરોજ મોટા પ્રમાણમાં પાણી લે છે પરંતુ તેનો મોટાભાગનો ઉપયોગ પર્ણો દ્વારા પ્રકાશસંશ્લેષણમાં થાય છે.
$(4)$ એક પુખ્ત મકાઈનો છોડ દિવસમાં લગભગ $3$ લિટર પાણી શોષે છે.
$(5)$ વનસ્પતિઓમાં પાણીનું વિતરણ સમાન હોય છે.

પાણીના મોટાભાગના અસાધારણ ગુણધર્મો નીચેનામાંથી કયા કારણને લીધે સર્જાય છે?

પાણીના કયા ગુણધર્મને કારણે સરોવર કે દરિયાનું પાણી સંપૂર્ણપણે થીજી જતું નથી?

જમીનના પાણીના સંદર્ભમાં સ્તંભ-$I$ ને સ્તંભ-$II$ સાથે જોડો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$i$. ગુરુત્વાકર્ષણીય પાણી$a$. જમીનના કણો દ્વારા શોષાયેલ અને જકડાયેલ પાણી.
$ii$. હાઈગ્રોસ્કોપિક પાણી$b$. જમીનના કણો વચ્ચેની જગ્યામાં રહેલું પાણી.
$iii$. સંયુક્ત પાણી$c$. જે પાણી જમીનમાં ઊંડે સુધી ઉતરી જાય છે.
$iv$. કેશિકા પાણી$d$. સિલિકોન અથવા એલ્યુમિનિયમના જલીય ઓક્સાઇડ સ્વરૂપે હાજર.

જળ ભરાવો (Water logging) કયા પ્રકારની જમીનમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo