$(a)$ સંક્રાંતિ તત્વ ઉદ્દીપક તરીકે વર્તી શકે છે. કારણ કે તેઓ તેમની ઓક્સિડેશન અવસ્થાઓ બદલી શકે છે. આયોડાઇડ અને પરસલેટ વચ્ચેની પ્રક્રિયાને $Fe(III)$ કેવી રીતે ઉદ્દીપ્ત કરે છે ?

$(b)$ કોઈ પણ ત્રણ પ્રકમ આપો કે જેમાં સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક તરીકે વર્તે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$2 I ^{-}+ S _{2} O _{8}^{2-} \longrightarrow I _{2}+2 SO _{4}^{2-}$

આ ઉદ્દીપકીય ક્રિયાનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે.

$(i)$ $2 Fe ^{3+}+2 I ^{-} \rightarrow 2 Fe ^{2+}+ I _{2}$

$(ii)$ $2 Fe ^{2+}+ S _{2} O _{8}^{2-} \rightarrow 2 Fe ^{3+}+2 SO _{4}^{2-}$

$(iii)$ $=$ $(i) + (ii)$ જેમાં $Fe ^{3+}$ નથી.

$(b) (i)$ વેનેડિયમ $(V)$ ઑક્સાઈડ (સંપર્ક પ્રક્રમમાં)

$(ii)$સૂક્ષ્મવિભાજીત આયર્ન (હેબર પ્રક્રમમાં)

$(iii)$ નિકલ ઉદ્દીપકીય (હાઈડ્રોજનનીકરણમાં)

Similar Questions

જ્યારે $Cu^{2+}$ આયનની $KI$ સાથે પ્રક્રિયા કરાય ત્યારે સફેદ અવક્ષેપ બને છે. આ પ્રકિયા રાસાયણિક સમીકરણ આપીને સમજાવો.

$\mathrm{VO}_2^{+}, \mathrm{MnO}_4^{-}, \mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}$ પૈકી ઓછી ઓકિસડાઈઝીંગ ક્ષમતા સાથે ના સ્પીસીઝ ની સ્પીન-ફ્ક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય

............  $BM$ છે (નજીકનો પૂણાંક)

(આપેલ : પરમાણુ ક્માંક $\mathrm{V}=23, \mathrm{Mn}=25, \mathrm{Cr}=24$ )

  • [JEE MAIN 2024]

નીચેનામાંથી કયો આયન જલીય દ્રાવણોમાં રંગ પ્રદર્શિત કરશે ?

  • [AIPMT 2010]

નીચેનામાંથી કોનું જલીય દ્રાવણ રંગીન છે

નીચેની ખાલી જગ્યાઓ પૂરો :

$(a)$ $p\,-$ ઈલેક્ટ્રૉન કરતાં $d\,-$ ઈલેક્ટ્રૉનની શીલ્ડિંગ અસર ......... અસરકારક હોય છે. 

$(b)$ વિનિમય ઊર્જામાં થતો ઘટાડો સ્થાયીતામાં ......... કરે છે. 

$(c)$ $Mn$ ની મહત્તમ ઑક્સિડેશન અવસ્થા .......... છે.

$(d)$ $Mo(VI)$ અને $W(VI)$ ની સ્થાયીતા $Cr(VI)$ ના કરતાં .......... જોવા મળે છે.