ચોક્કસ તાપમાને $0.50 \ atm$ દબાણ ધરાવતા એમોનિયા વાયુના ફ્લાસ્કમાં ઘન $NH_4HS$ મૂકવામાં આવે છે. $NH_4HS$ નું વિઘટન થઈને $NH_3$ વાયુ અને $H_2S$ વાયુ બને છે. જ્યારે ફ્લાસ્કમાં સંતુલન સ્થપાય છે,ત્યારે કુલ દબાણ વધીને $0.84 \ atm$ થાય છે. આ તાપમાને $NH_4HS$ ના વિઘટન માટે સંતુલન અચળાંક $(K_p)$ કેટલો હશે?

  • A
    $0.11$
  • B
    $0.18$
  • C
    $0.22$
  • D
    $0.33$

Explore More

Similar Questions

$SO_2$ અને $O_2$ ના $5 \, atm$ દબાણવાળા મિશ્રણની $30\%$ પ્રક્રિયા સંતુલન સુધી થાય છે. સંતુલન મિશ્રણનું કુલ દબાણ $atm$ માં શોધો.
$2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$

રાસાયણિક સંતુલન અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$T \ K$ તાપમાને,$SO_{2(g)} + NO_{2(g)} \rightleftharpoons SO_{3(g)} + NO_{(g)}$ પ્રક્રિયા માટે $K_{c}$ નું મૂલ્ય $16$ છે. જો શરૂઆતમાં $1 \ L$ ના પાત્રમાં ચારેય વાયુઓના એક-એક મોલ લેવામાં આવે,તો સંતુલન સમયે $SO_{3(g)}$ અને $SO_{2(g)}$ ની સાંદ્રતા $mol \ L^{-1}$ માં અનુક્રમે કેટલી હશે?

$400 \ K$ તાપમાને $0.5 \ L$ ના બંધ પાત્રમાં $6.9 \ g$ $N_2O_4$ લેવામાં આવે છે. સંતુલન $N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ માટે,સંતુલને કુલ દબાણ $9.15 \ atm$ છે. $K_c$,$K_p$ અને દરેક ઘટકનું આંશિક દબાણ ગણો.

પ્રતિવર્તી પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઉદ્દીપક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo