રાસાયણિક સંતુલન અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તાપમાન અથવા દબાણ બદલીને સંતુલન બદલી શકાય છે
  • B
    સંતુલન ગતિશીલ છે
  • C
    પ્રક્રિયકો અથવા નીપજોમાંથી શરૂઆત કરવામાં આવે તો પણ સંતુલનની સમાન સ્થિતિ પ્રાપ્ત થાય છે
  • D
    ઉદ્દીપકના ઉમેરાથી પુરોગામી પ્રક્રિયાને પ્રોત્સાહન મળે છે

Explore More

Similar Questions

$ln \ K$ વિરુદ્ધ $\frac{1}{T}$ (abscissa) ના આલેખમાં y-અક્ષ પરનો આંતરછેદ (intercept) કેટલો મળે?

જો પ્રક્રિયા $NH_4COONH_{2(s)}$ થી શરૂ કરવામાં આવે અને સંતુલન મિશ્રણનું કુલ દબાણ $3 \ atm$ હોય,તો $NH_4COONH_{2(s)} \rightleftharpoons 2NH_{3(g)} + CO_{2(g)}$ માટે $K_P$ ..... $atm^3$ છે.

$CH_3COCH_{3(g)} \rightleftharpoons C_2H_{6(g)} + CO_{(g)}$. $CH_3COCH_3$ નું પ્રારંભિક દબાણ $100 \ mm$ છે. જ્યારે સંતુલન સ્થપાય છે ત્યારે $CO_{(g)}$ નો મોલ અંશ $\frac{1}{4}$ છે,તેથી $CO$ નું આંશિક દબાણ કેટલું હશે?

$2NOBr_{(g)} \rightleftharpoons 2NO_{(g)} + Br_{2_{(g)}}$. જો $NOBr$ ચોક્કસ તાપમાને અને $0.30 \text{ atm}$ ના કુલ દબાણે $40\%$ વિયોજિત થાય,તો $2NO_{(g)} + Br_{2_{(g)}} \rightleftharpoons 2NOBr_{(g)}$ પ્રક્રિયા માટે $K_p$ કેટલો થાય?

પ્રક્રિયા $A \rightleftharpoons n B$ માટે,સંતુલન સમયે $A$ ની સાંદ્રતા $0.06 \ mol \ L^{-1}$ થી ઘટીને $0.03 \ mol \ L^{-1}$ થાય છે અને $B$ ની સાંદ્રતા $0$ થી વધીને $0.06 \ mol \ L^{-1}$ થાય છે. તો $n$ અને પ્રક્રિયા માટે સંતુલન અચળાંકના મૂલ્યો અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo