$STP$ (અથવા $NTP$) અને $SATP$ પર આદર્શ વાયુનું મોલર કદ કેટલું છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $STP$ $(0 \, ^{\circ}C, 1 \, bar)$ પર આદર્શ વાયુનું મોલર કદ $22.71098 \, L \, mol^{-1}$ છે.
અગાઉ,$STP$ $(0 \, ^{\circ}C, 1 \, atm)$ પર,મોલર કદ $22.413996 \, L \, mol^{-1}$ લેવામાં આવતું હતું.
$SATP$ $(25 \, ^{\circ}C, 1 \, bar)$ પર આદર્શ વાયુનું મોલર કદ $24.787 \, L \, mol^{-1}$ છે.

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાન અને $0.82 \ atm$ દબાણે $1 \ mol$ $He$ (મોલર દળ $= 4 \ g \ mol^{-1}$) ની ઘનતા કેટલી થાય? $(R = 0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1})$

$0.5 \, mol$ વાયુ $A$ અને $x \, mol$ વાયુ $B$ એ $1000 \, K$ તાપમાને $10 \, m^3$ કદના પાત્રમાં $200 \, Pa$ નું દબાણ ઉત્પન્ન કરે છે. જો $R$ એ $J \, K^{-1} \, mol^{-1}$ માં વાયુ અચળાંક હોય,તો $x$ નું મૂલ્ય શું છે?

$227\,^\circ C$ તાપમાન અને $5.00\ atm$ દબાણે $N_2$ વાયુની ઘનતા કેટલી હશે? (આપેલ છે: $R = 0.082\ L\ atm\ K^{-1}\ mol^{-1}$)

સાચું વાયુ સમીકરણ કયું છે?

એક કાચનું પાત્ર જ્યારે ખાલી હોય છે ત્યારે તેનું વજન $50.0 \, g$ છે. જ્યારે તેને $0.98 \, g \cdot mL^{-1}$ ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરવામાં આવે છે,ત્યારે તેનું વજન $148.0 \, g$ થાય છે. જ્યારે તેને $760 \, mm$ $Hg$ દબાણ અને $300 \, K$ તાપમાને આદર્શ વાયુથી ભરવામાં આવે છે,ત્યારે તેનું વજન $50.5 \, g$ થાય છે. વાયુના અણુભારની ગણતરી $u$ માં કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo