કઈ સ્થિતિમાં વસ્તુએ કાપેલું અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય?

  • A
    જ્યારે વસ્તુ વર્તુળાકાર માર્ગે ગતિ કરે.
  • B
    જ્યારે વસ્તુ પોતાની દિશા બદલ્યા વગર સુરેખ માર્ગે ગતિ કરે.
  • C
    જ્યારે વસ્તુ સુરેખ માર્ગે ગતિ કરીને પાછી તેના પ્રારંભિક બિંદુએ આવે.
  • D
    જ્યારે વસ્તુ અચળ વેગથી ગતિ કરે.

Explore More

Similar Questions

કણ (particle) એટલે શું? આપણે કોઈ પદાર્થને કણ તરીકે ક્યારે ગણી શકીએ?

ગતિના કેટલાક ઉદાહરણો આપો.

પથ લંબાઈ એટલે શું? સ્થાનાંતર એટલે શું?

ગતિના નીચેના ઉદાહરણોમાંથી કયા કિસ્સામાં પદાર્થને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય:
$(a)$ બે સ્ટેશન વચ્ચે આંચકા વગર ગતિ કરતી રેલવેની બોગી.
$(b)$ વર્તુળાકાર ટ્રેક પર સહેલાઈથી સાયકલ ચલાવતા માણસની ઉપર બેઠેલો વાંદરો.
$(c)$ જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો ફરતો ક્રિકેટનો દડો.
$(d)$ ટેબલની ધાર પરથી નીચે પડેલું ગબડતું બીકર.

જો સમયના અંતરાલ દરમિયાન સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય સમાન હોય, તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo