નીચેના વિધાન સાચાં $(T)$ છે કે ખોટાં $(F)$ તે નક્કી કરો : 

$(a)$ સંક્રાંતિ તત્ત્વો ઑક્સિડેશન અવસ્થામાં પરિવર્તનશીલતા ધરાવે છે.

$(b)$ $Mn,\,Zn$ અને $Ni$ ના $E^o$ નાં મૂલ્યો સામાન્ય વલણની અપેક્ષાના કરતાં વધુ ધન હોય છે.

$(c)$  કોઈપણ ધાતુ તેની મહત્તમ ઊંચી ઑક્સિડેશન અવસ્થા ઑક્સાઈડ અને ક્લોરાઈડ સંયોજનોમાં દર્શાવે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સ્વપ્રયત્ને

Similar Questions

પાયરો ફ્રોરિક મિશ ધાતુમાં આયર્નના ટકા $(\%)$ ........ છે.

$Ce,\,Pr$ અને $Nd$ ની આયનીકરણ એન્થાલ્પી $Th,\,Pa$ અને $U$ કરતાં વધારે છે. શાથી ? 

સંક્રાંતિ  ધાતુઓની નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા તેમની ઉદીપકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે

  • [AIPMT 2003]

કોપર સલ્ફાઇડનો રંગ કયો છે

  • [AIIMS 2010]

$Gd^{3+ } $ આયનની સ્થિરતા માટેનું કારણ.....