નીચેના વિધાન સાચાં $(T)$ છે કે ખોટાં $(F)$ તે નક્કી કરો :
$(a)$ સંક્રાંતિ તત્ત્વો ઑક્સિડેશન અવસ્થામાં પરિવર્તનશીલતા ધરાવે છે.
$(b)$ $Mn,\,Zn$ અને $Ni$ ના $E^o$ નાં મૂલ્યો સામાન્ય વલણની અપેક્ષાના કરતાં વધુ ધન હોય છે.
$(c)$ કોઈપણ ધાતુ તેની મહત્તમ ઊંચી ઑક્સિડેશન અવસ્થા ઑક્સાઈડ અને ક્લોરાઈડ સંયોજનોમાં દર્શાવે છે.
સ્વપ્રયત્ને
$Cr^{2+}$ અથવા $Fe^{2+}$ પૈકી કોણ પ્રબળ રિડક્શનકર્તા છે ? શા માટે ?
$M ^{2+} / M$ અને $M ^{3+} / M ^{2+}$ પ્રણાલીઓ માટે કેટલીક ધાતુઓના ${E^\Theta }$ મૂલ્યો નીચે દર્શાવેલા છે.
$Cr ^{2+} / Cr \,-0.9 \,V$
$Cr ^{3} / Cr ^{2+}\,-0.4 \,V$
$Mn ^{2+} / Mn \,-1.2\, V$
$Mn ^{3+} / Mn ^{2+}\,+1.5 \,V$
$Fe ^{2+} / Fe\, -0.4 \,V$
$Fe ^{3+} / Fe ^{2+}\,+0.8\, V$
આ મૂલ્યોનો ઉપયોગ કરી નીચે દર્શાવેલાની આલોચના કરો :
$(i)$ ઍસિડિક દ્રાવણમાં $Cr^{+3}$ અથવા $Mn^{3+}$ ની સરખાણીમાં $Fe^{3+}$ ની સ્થાયીતા અને
$(ii)$ સમાન પ્રક્રમ માટે ક્રોમિયમ અથવા મેંગેનીઝ ધાતુઓની સરખામણીમાં આયર્નના ઑક્સિડેશનમાં સરળતા.
જલીય દ્રાવણમાં $Ni^2$ ની દ્રાવણની સ્પીનની માત્ર ચુંબકીય ચાકમાત્રા (બ્હોર મેગ્નેટોન એકમમાં) કેટલી થાય? ($Ni $ પરમાણુ ભાર = $28$ )
નીચેના આયનમાંથી કયું રંગહીન હશે તે જલીય દ્રાવણ કયું છે ?
સંક્રાંતિ ધાતુઓ પરમાણુતાની ઉચ્ચ એન્થાલ્પી દર્શાવે છે કારણ કે,