નીચેના વિધાન સાચાં $(T)$ છે કે ખોટાં $(F)$ તે નક્કી કરો :
$(a)$ સંક્રાંતિ તત્ત્વો ઑક્સિડેશન અવસ્થામાં પરિવર્તનશીલતા ધરાવે છે.
$(b)$ $Mn,\,Zn$ અને $Ni$ ના $E^o$ નાં મૂલ્યો સામાન્ય વલણની અપેક્ષાના કરતાં વધુ ધન હોય છે.
$(c)$ કોઈપણ ધાતુ તેની મહત્તમ ઊંચી ઑક્સિડેશન અવસ્થા ઑક્સાઈડ અને ક્લોરાઈડ સંયોજનોમાં દર્શાવે છે.
સ્વપ્રયત્ને
પાયરો ફ્રોરિક મિશ ધાતુમાં આયર્નના ટકા $(\%)$ ........ છે.
$Ce,\,Pr$ અને $Nd$ ની આયનીકરણ એન્થાલ્પી $Th,\,Pa$ અને $U$ કરતાં વધારે છે. શાથી ?
સંક્રાંતિ ધાતુઓની નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા તેમની ઉદીપકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે
કોપર સલ્ફાઇડનો રંગ કયો છે
$Gd^{3+ } $ આયનની સ્થિરતા માટેનું કારણ.....