જૈવવિવિધતાનું સંરક્ષણ આંતરરાષ્ટ્રીય મુદ્દો કેમ ગણાય છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આ જેવવિવિધતા એકત્ર કરવા ઉદવિકાસના લાખો વર્ષો થઈ ગયા છે. પણ અનેક કારણોસર આ જેવવિવિંધતાનો નાશ થઈ રહ્યો છે, વર્તમાન જાતિઓની સંખ્યામાં ઘટાડો થઈ રહયો છે.

જે આ ઘટાડો આ જ ઝડપે ચાલુ રહેશે તો આવનારા બસો વર્ષથી પણ ઓછા સમયમાં આપણે તેનો ધણો ભાગ ગુમાવી ચૂક્યા હોઈશું.

માટે, જેવવિવિધતા અને તેનું સંરક્ષણ આંતરરાષ્ટ્રીય સ્તરે અતિ મહત્વના પર્યાવરણીય મુદ્દાઓ છે.

Similar Questions

જૈવ વિવિધતાનાં હોટ સ્પોટનો કડક રીતે બચાવ કરવામાં આવે તો તે અત્યારે જે જથ્થો જે લુપ્ત થાય છે તે લગભગ

નીચે પૈકી કયું સ્વસ્થાન સંરક્ષણ નથી?

વનસ્પતિની સંબધિત વન્ય જાતને સંગ્રહિત કરવાની શ્રેસ્ઠ પદ્ધતિ કઈ છે?

પવિત્ર ઉપવનના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

$(I)$ મેઘાલયમાં ખાસી અને જૈન્તીયા હીલ

$(II)$ રાજસ્થાનમાં અરવલ્લીની પર્વતમાળાઓ

$(III)$ કર્ણાટક અને મહારાષ્ટ્રનો પશ્ચિમઘાટ

$(IV)$ મધ્યપ્રદેશના ચંદા અને બસાર ક્ષેત્ર

જૈવ સંભાવના એ શોધ આવીય, જનનિક અને જાતિય સ્તરે વિવિધતાનું ઉત્પાદન