જૈવવિવિધતાનું સંરક્ષણ આંતરરાષ્ટ્રીય મુદ્દો કેમ ગણાય છે ?
આ જેવવિવિધતા એકત્ર કરવા ઉદવિકાસના લાખો વર્ષો થઈ ગયા છે. પણ અનેક કારણોસર આ જેવવિવિંધતાનો નાશ થઈ રહ્યો છે, વર્તમાન જાતિઓની સંખ્યામાં ઘટાડો થઈ રહયો છે.
જે આ ઘટાડો આ જ ઝડપે ચાલુ રહેશે તો આવનારા બસો વર્ષથી પણ ઓછા સમયમાં આપણે તેનો ધણો ભાગ ગુમાવી ચૂક્યા હોઈશું.
માટે, જેવવિવિધતા અને તેનું સંરક્ષણ આંતરરાષ્ટ્રીય સ્તરે અતિ મહત્વના પર્યાવરણીય મુદ્દાઓ છે.
નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?
જનીન બેંકમાં જીનેટિક મટીરીયલનો કયા સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે?
સ્વસ્થાન સંરક્ષણ માટે સાચા વિધાન / વિધાનો ઓળખો.
$a$ - પવિત્ર ઉપવન સ્વસ્થાન સંરક્ષણ હેઠળનો ભાગ છે.
$b$ - પ્રાણીઉદ્યાનો સ્વસ્થાન સંરક્ષણ અભિગમ છે.
$c$ - આ અભિગમમાં જે - તે વિસ્તારને પર્યાવરણીય રીતે વિશિષ્ટઅને જૈવ-વિવિધતાથી ભરપૂર રહે એ રીતે કાયદાકીય સુરક્ષીત કરવામાં આવે છે.
રીઓ$-$ડી$-$જાનેરો ખાતે $1992$ માં મળેલ પૃથ્વી સંમેલન' આના માટે બોલાવાયેલ
તફાવત આપો : રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો