નીચે આપેલી વ્યાખ્યા આપો.
$(1)$ અંતઃસ્થળાંતરણ
$(2)$ બર્હિસ્થળાંતર
$(3)$ મૃત્યુદર
$N\, t+ 1$ સમયે સજીવોની વસ્તી $1000$ છે, અને જો વસ્તીમાં અંત:સ્થળાંતરણ કે બહિસ્થળાંતરણની સંભાવના ન હોય, તેમજ મૃત્યુદર એ જન્મદર કરતા $50\%$ ઓછો છે, અને જો $1$ વર્ષ પહેલા આ વસ્તીની સંખ્યા એ સમયે $800$ હોય તો જન્મ લીધેલા સજીવોની સંખ્યા કેટલી હશે ?
$.......$ એ વસતિ ગીચતામાં વધારો કરનારું પરિબળ છે.?
$J-$ આકારનો વક્ર એ કયાં પ્રકારની વૃધ્ધિ દર્શાવે છે ?
જો ચરઘાતાંકીય રીતે વધતી વસ્તી $3$ વર્ષમાં કદમાં બેગણી થઈ જાય છે, તો તેના વધારાનો આંતરિક દર $(r)$ શું છે?
પર્યાવરણની ક્ષમતા કે જેમાં પ્રજાતિ મહત્તમ પોષણ મેળવી શકે છે. તેને શું કહે છે?