$\rm {DNA}$ ના અર્ધરૂઢિગત સ્વયંજનનની ક્રિયાનું પ્રાયોગિક પ્રમાણ વર્ણવો.
$DNA$ના અર્ધરૂઢિગત સ્વયંજનનની માહિતી સૌપ્રથમ ઇશ્વેરેશિયા કોલાઈ (E-coli)માંથી પ્રાપ્ત થઈ, મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલે (Mathew Meselson and Franklin stahl) $1958$માં નીચે પ્રમાણે પ્રયોગ કર્યો.
$(i)$ E-coli ને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવ્યાં જેમાં ${ }^{15} \mathrm{NH}_{4} \mathrm{Cl} \quad{ }^{15} \mathrm{~N}$ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે$)$ ઘણી બધી પેઢીઓ સુધી માત્ર નાઈટ્રોજનના સ્રોત તરીકે છે. જેના પરિણામે નવા ઉત્પન્ન થતાં સંશ્લેષિત $DNA$ અને અન્ય નાઇટ્રોજન યુક્ત સંયોજનોમાં ${ }^{15} \mathrm{~N}$ સામેલ થઈ જાય છે.
આ ભારે $DNA$ અણુને સેન્ટ્રિક્યુગેશનની મદદથી સામાન્ય $DNA$થી સિઝિયમ ક્લોરાઇડ $(CsCI)$ના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે. $({ }^{15} \mathrm{~N}$ રેડિયોએક્ટિવ સમસ્થાનિક નથી. તે ${ }^{14} \mathrm{~N}$માંથી ફક્ત ઘનત્વના પ્રમાણથી અલગ કરી શકાય છે.)
$(ii)$ ત્યારબાદ કોષોને એવા સંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કર્યા જેમાં ${ }^{14} \mathrm{NH}_{4} \mathrm{Cl}$ સામાન્ય હતું તથા કોષવિભાજનના વિવિધ સમયના અંતરાલે નમૂનાઓને લીધા અને $DNA$ને અલગ કરવાથી જોવા મળ્યું કે તે હંમેશાં બેવડી કુંતલમય શૃંખલાઓના સ્વરૂપે જોવા મળે છે. $DNA$ના ઘનત્વના માપન માટે વિવિધ નમૂનાઓને સ્વતંત્ર રૂપે $CsCI$ ની સાંદ્રતા પર અલગ કરાયા.
કેન્દ્રયાગી બળ (centrifugal)માં જે અણુ વધુ દ્રવ્યમાન ઘનતા ધરાવતો હોય તે ઝડપી અવસાદન (precipitation) પામે છે.
ન્યુક્લિક ઍસિડની બે શૃંખલાના છેડાને જોડવા માટે કયો ઉન્સેચક વપરાય છે?
$DNA $ સ્વયંજનનમાં પ્રાઈમર એ......
$^{14}N$ ન્યુક્લીઓટાઈડ્ઝ ધરાવતા માધ્યમમાં ${ }^{15} N$ - $dsDNA$ વાળા દશ $E.coli$ કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. $60$ મિનીટ પછી એવા કેલલા $E.coli$ કોષો હશે નેનું DNA ${ }^{15} N$ થી મુક્ત હશે ?
ડિઓક્સિરીબોન્યુક્લિઓસાઈડ ટ્રાય ફોસ્ફેટ કયા કાર્યો કરે છે ?
$DNA$ નું સ્વયંજનન એ .............