મકાઈના પ્રકાંડના અધિસ્તર વિશે જણાવો.
અધિસ્તર સૌથી બહારનું સ્તર છે. તે મૃદુત્તક કોષોનું બનેલું એકસ્તરીય સ્તર છે. કોષોની બહારની દીવાલ ઉપર ક્યુટિકલનું આવરણ આવેલું છે.
આ સ્તર ઉપરથી પ્રકાંડરોમ ઉત્પન્ન થતાં નથી. તેથી તેની સપાટી સુંવાળી હોય છે. સ્તરમાં પર્ણો જોઈ શકાય છે. આ સ્તરનું કાર્ય રક્ષણ અને વાતવિનિમયનું છે.
મૂળરોમ$.......$
દ્વિદળી મૂળમાં .......
વાયુરંધ્ર પ્રસાધન $=$
અધિસ્તરીય પેશીતંત્ર કયાં કોષોનું બનેલ છે ?
પ્રકાંડરોમ..