$Assertion :$ પડતા વરસાદના ટીપાં ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે.
$Reason :$ ગતિની દિશામાં એક અચળ બળ અને ગતિની વિરુદ્ધ દિશામાં વેગ પર આધારિત બળ,હંમેશા ટર્મિનલ વેગની પ્રાપ્તિમાં પરિણમે છે.

  • A
    જો $Assertion$ અને $Reason$ બંને સાચા હોય અને $Reason$ એ $Assertion$ ની સાચી સમજૂતી હોય.
  • B
    જો $Assertion$ અને $Reason$ બંને સાચા હોય પણ $Reason$ એ $Assertion$ ની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો $Assertion$ સાચું હોય પણ $Reason$ ખોટું હોય.
  • D
    જો $Assertion$ અને $Reason$ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

$M$ દળ અને $d$ ઘનતા ધરાવતા એક નાના દડાને ગ્લિસરીનથી ભરેલા પાત્રમાં નાખતા,થોડા સમય પછી તેનો વેગ અચળ થઈ જાય છે. જો ગ્લિસરીનની ઘનતા $\frac{d}{2}$ હોય,તો દડા પર લાગતું સ્નિગ્ધતા બળ (viscous force) કેટલું હશે?

$1 \ cm$ ત્રિજ્યાનો એક હવાના પરપોટો $1.5 \ g/cc$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં $0.25 \ cm \ s^{-1}$ ની અચળ ઝડપે નીચેથી ઉપર તરફ ગતિ કરે છે. જો હવાની ઘનતા અવગણવામાં આવે,તો પ્રવાહીનો સ્નિગ્ધતા ગુણાંક આશરે કેટલો હશે? (in $Pa \ s$):

$r = 2 \ mm$ ત્રિજ્યા ધરાવતા પાણીના આઠ સમાન ટીપાં $16 \ cm/s$ ના ટર્મિનલ વેગ સાથે હવામાં નીચે પડે છે. આ આઠ ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. મોટા ટીપાંનો ટર્મિનલ વેગ $.... \ cm/s$ હશે.

$1 \, mm$ વ્યાસનો સીસાનો ગોળો ગ્લિસરીનના લાંબા સ્તંભમાં નીચે પડે છે. તેના વેગ $v$ માં અંતર સાથે થતો ફેરફાર નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

$M$ દળ અને $d_1$ ઘનતા ધરાવતા નાના દડાને ગ્લિસરીનથી ભરેલા પાત્રમાં નાખતા,થોડા સમય પછી તેનો વેગ અચળ થઈ જાય છે. જો ગ્લિસરીનની ઘનતા $d_2$ હોય,તો દડા પર લાગતું સ્નિગ્ધતા બળ (viscous force) કેટલું હશે? ($g$ = ગુરુત્વપ્રવેગ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo