વિધાન: જો બે સ્થિતિસ્થાપક પદાર્થો વચ્ચે સંઘાત થાય તો સંઘાત દરમિયાન તેમની ગતિઉર્જા ઘટે છે.

કારણ: સંઘાત દરમિયાન આંતરણ્વીય જગ્યા ઘટે છે અને સ્થિતિઉર્જા વધે છે. 

  • A

    વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.

  • B

    વિધાન અને કારણ બંને સત્ય છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.

  • C

    વિધાન સત્ય છે પણ કારણ અસત્ય છે.

  • D

    વિધાન અને કારણ બંને અસત્ય છે.

Similar Questions

એક લાંબી સ્પ્રિંગને જ્યારે $ 2\; cm$ ખેંચવામા આવે ત્યારે તેની સ્થિતિઊર્જા $U$ થાય છે. જો સ્પ્રિંગને $8 \;cm$  જેટલી ખેંચવામાં આવે, તો તેમાં કેટલી સ્થિતિઊર્જા સંગ્રહ પામે?

$4\, m$ દળ ધરાવતો $A$ પદાર્થ $u$ વેગથી $2m$ દળ ધરાવતા સ્થિર રહેલો $B$ પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત કરે છે.તો અથડામણમાં પદાર્થ $A$ તેની ઉર્જાનો કેટલામો ભાગ ગુમાવશે?

$M $ દળનો એક પદાર્થ સ્થિર સ્થિતિએ છે જે વિસ્ફોટ પામીને ત્રણ ટુકડાઓમાં રૂપાંતર પામે છે. તેમના બે ટુકડાનું દળ $M/4$ છે. તેઓ અનુક્રમે $3m/s$ અને $4m/s$ ના વેગ સાથે લંબ દિશામાં ફંગોળાય છે. તો ત્રીજો ટુકડો કેટલા ........... $\mathrm{m/s}$ વેગથી ફંગોળાયો હશે ?

એક $m$ દળવાળા સ્થિર પદાર્થને નિયમિત પ્રવેગિત કરતાં તે $T$ સમયમાં $v$ જેટલો વેગ પ્રાપ્ત કરે છે.સમયના પદમાં પદાર્થને પૂરો પડાતો તત્કાલીન પાવર _________ હશે.

એક દ્વીપરમાણ્વીય અણુમાં રહેલા બે પરમાણુઓ વચ્ચે બળ માટે સ્થિતિ ઊર્જાનું વિધેય $U(x)\, = \,\,\frac{a}{{{x^{12}}}}\,\, - \,\,\frac{b}{{{x^6}}}$ દ્વારા અંદાજીત રીતે આપી શકાય જ્યાં $a$ અને $b $ અચળ છે અને $x$ એ બે પરમાણુઓ વચ્ચેનું અંતર છે જો અણુની વિયોજન ઊર્જા $D = [U(x = DD) - Uat equilibrium]$ નહોય તો $D$ નું મૂલ્ય શું હશે ?