$Po$ સિવાયના સમૂહ $16$ ના તત્ત્વો ચાલ્કોજન તરીકે ઓળખાય છે,કારણ કે .........

  • A
    આ તત્ત્વો,મુખ્યત્વે ઓક્સિજન અને સલ્ફર,ઘણી ધાતુઓના ખનિજોમાં ઓક્સાઇડ અને સલ્ફાઇડ તરીકે હોય છે.
  • B
    ઘણા એસિડ આ તત્ત્વો ($O$ અને $S$) ધરાવે છે.
  • C
    આ તત્ત્વો મુખ્યત્વે ઋણાયનો બનાવે છે.
  • D
    આ તત્ત્વો જુદા જુદા અપરરૂપો ધરાવે છે.

Explore More

Similar Questions

જ્યારે નીચે મુજબની પ્રક્રિયા થાય ત્યારે શું થાય છે:
$(i)$ કેલ્શિયમ ફ્લોરાઈડમાં સાંદ્ર $H_2SO_4$ ઉમેરવામાં આવે
$(ii)$ $SO_3$ ને પાણીમાંથી પસાર કરવામાં આવે?

$O$,$S$,$Se$,$Te$,અને $Po$ ને આવર્ત કોષ્ટકના એક જ સમૂહમાં તેમના ઇલેક્ટ્રોનિક બંધારણ,ઓક્સિડેશન અવસ્થા અને હાઇડ્રાઇડ નિર્માણના સંદર્ભમાં તેમના સ્થાનને ન્યાયી ઠેરવો.

સમૂહ $16$ ના તત્ત્વો વિશે માહિતી આપો.

સંપર્ક વિધિ (contact process) દ્વારા $H_2SO_4$ ના ઉત્પાદનમાં વપરાતો ઉદ્દીપક કયો છે?

સલ્ફરના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo