જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરવામાં આવે છે,ત્યારે નીચે મુજબની પ્રક્રિયા થાય છે: $2KCN + Hg(CN)_2 \to K_2[Hg(CN)_4]$. આ સંકીર્ણ બનવાને કારણે,નીચેનામાંથી શું થાય છે?

  • A
    ઉત્કલન બિંદુ વધે છે.
  • B
    અભિસરણ દબાણ ઘટે છે.
  • C
    બાષ્પદબાણ ઘટે છે.
  • D
    ઠારબિંદુ ઘટે છે.

Explore More

Similar Questions

$K_4[Fe(CN)_6]$ ના $0.01 \ m$ જલીય દ્રાવણ માટે,જો દ્રાવક માટે $K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$ હોય,તો તેનું ઉત્કલનબિંદુ ..... $^\circ C$ થશે.

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઠારણબિંદુ સૌથી વધુ હશે?

પાણીમાં આયનીય સંયોજન $XY$ ના મંદ દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) એ પાણીમાં $0.01\, M\, BaCl_2$ ના દ્રાવણ કરતા ચાર ગણું છે. પાણીમાં આપેલા આયનીય સંયોજનોનું સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારીએ તો,દ્રાવણમાં $XY$ ની સાંદ્રતા ($mol\, L^{-1}$ માં) કેટલી હશે?

$2 \ m$ વિદ્યુતવિભાજ્ય $X_3Y_2$ ના જલીય દ્રાવણનું $25\%$ આયનીકરણ થાય છે. દ્રાવણનું ઉત્કલનબિંદુ .......... $K$ છે. ($H_2O$ માટે $K_b = 0.52 \ K \ kg/mol$)

ઠારબિંદુમાં મહત્તમ અવનયન કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo