જ્યારે કોઇ જલીય દ્રાવણ તેના ઠારબિંદુએ ઠારણ પામે ત્યારે ક્યા ઘટકો સંતુલનમાં હોય છે?

  • A
    પ્રવાહી દ્રાવક અને ઘન દ્રાવક
  • B
    પ્રવાહી દ્રાવક અને ઘન દ્રાવ્ય
  • C
    ઘન દ્રાવક અને ઘન દ્રાવ્ય
  • D
    ઘન દ્રાવક અને પ્રવાહી દ્રાવ્ય

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ મોલલ અવનયન અચળાંક $K_{f}$ એ $\frac{M_1 R T_f^2}{\Delta H_{\text {fus }}}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે.
વિધાન $(II) :$ બેન્ઝીન માટે $K_{f}$ નું મૂલ્ય પાણી માટેના $K_{f}$ કરતા ઓછું છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

$1.95 \ g$ અબાષ્પશીલ અને બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને $100 \ g$ બેન્ઝીનમાં ઓગાળતા તેના ઠારબિંદુમાં $0.64 \ K$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનું મોલર દળ ($g \ mol^{-1}$ માં) શોધો. $(K_{f}(C_6H_6) = 5.12 \ K \ kg \ mol^{-1})$

$1.00 \, g$ બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને $50 \, g$ બેન્ઝીનમાં ઓગાળતા બેન્ઝીનનું ઠારબિંદુ $0.40 \, K$ જેટલું ઘટે છે. બેન્ઝીનનો ઠારબિંદુ અવનયન અચળાંક $5.12 \, K \, kg \, mol^{-1}$ છે. દ્રાવ્યનું મોલર દળ શોધો.

$250 \ g$ દ્રાવકમાં $1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય (આણ્વીય દળ $= 60$) ઓગળતા તેના ઠારબિંદુમાં $0.01 \ ^{\circ}C$ નો ઘટાડો થાય છે. દ્રાવકનો મોલલ અવનયન અચળાંક શોધો.

$0.05 \ mol$ અબાષ્પશીલ દ્રાવ્યને $500 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો હશે ($K$ માં)? $(K_f(H_2O) = 1.86 \ K \ kg \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo