$A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં,શુદ્ધ $A$ નું બાષ્પદબાણ શુદ્ધ $B$ ના બાષ્પદબાણ કરતા ઓછું છે. જો $X_A$ એ પ્રવાહી કલામાં $A$ નો મોલ-અંશ હોય અને $Y_A$ એ બાષ્પ કલામાં $A$ નો મોલ-અંશ હોય,તો ..........

  • A
    $X_A = Y_A$
  • B
    $X_A > Y_A$
  • C
    $X_A < Y_A$
  • D
    અપૂરતી માહિતી

Explore More

Similar Questions

$373 \ K$ તાપમાને $54 \ mL$ પાણીમાં $160 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય '$A$' ઓગાળવામાં આવે છે. '$A$' ના જલીય દ્રાવણનું બાષ્પદબાણ કેટલું હશે ($Torr$ માં)? (આપેલ છે: '$A$' નું આણ્વીય દળ = $160 \ g \ mol^{-1}$)

$1 \ L$ પાણીમાં આશરે $100 \ mL$ એસિટોન ઉમેરવામાં આવે તો દ્રાવણમાં પાણીનું બાષ્પદબાણ............

$20\,^{\circ}C$ તાપમાને એસિટોન $(CH_3COCH_3)$ નું બાષ્પ દબાણ $185\, torr$ છે. જ્યારે $1.2\, g$ અબાષ્પશીલ પદાર્થને $100\, g$ એસિટોનમાં $20\,^{\circ}C$ તાપમાને ઓગાળવામાં આવે છે,ત્યારે તેનું બાષ્પ દબાણ $183\, torr$ થાય છે. પદાર્થનું મોલર દળ $(g\, mol^{-1})$ કેટલું હશે?

સૂકી હવાને ક્રમશઃ $80 \ g$ પાણીમાં $5 \ g$ દ્રાવ્યના દ્રાવણમાંથી અને ત્યારબાદ શુદ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવી. દ્રાવણના વજનમાં ઘટાડો $2.50 \ g$ અને શુદ્ધ દ્રાવકનો ઘટાડો $0.04 \ g$ હતો. દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું છે?

દ્રાવકનું બાષ્પદબાણ $17.5 \ mm \ Hg$ છે જ્યારે મંદ દ્રાવણનું બાષ્પદબાણ $17.45 \ mm \ Hg$ છે; તો દ્રાવકનો મોલ અંશ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo