જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવે છે ત્યારે બાષ્પદબાણમાં $11.5 \ torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય,તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ $torr$ માં કેટલું થશે?

  • A
    $23$
  • B
    $115$
  • C
    $46$
  • D
    $57.5$

Explore More

Similar Questions

દ્રાવક $A$ નું બાષ્પ દબાણ $0.90 \text{ atm}$ છે. જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે,ત્યારે બાષ્પ દબાણ ઘટીને $0.60 \text{ atm}$ થાય છે. દ્રાવણમાં $A$ નો મોલ અંશ કેટલો છે?

$25^\circ C$ તાપમાને $CCl_4$ નું બાષ્પદબાણ $143 \ mm \ Hg$ છે. જો $0.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય (અણુભાર $= 65 \ g/mol$) ને $100 \ mL$ $CCl_4$ માં ઓગળવામાં આવે,તો બનતા દ્રાવણનું બાષ્પદબાણ $...... \ mm \ Hg$ થાય. ($CCl_4$ ની ઘનતા $= 1.58 \ g/cm^3$)

Difficult
View Solution

$0.80 \ atm$ બાષ્પદબાણ ધરાવતા દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરતા બાષ્પદબાણ ઘટીને $0.60 \ atm$ થાય છે. તો દ્રાવ્યનો મોલ-અંશ ......... થશે.

$25^{\circ} C$ તાપમાને શુદ્ધ $CCl_4$ (મોલર દળ $= 154 \ g \ mol^{-1}$) અને $SnCl_4$ (મોલર દળ $= 170 \ g \ mol^{-1}$) નું બાષ્પ દબાણ અનુક્રમે $115.0 \ torr$ અને $238.0 \ torr$ છે. આદર્શ વર્તણૂક ધારીને,$10 \ g \ CCl_4$ અને $15 \ g \ SnCl_4$ ધરાવતા દ્રાવણનું કુલ અંદાજિત બાષ્પ દબાણ $torr$ માં ગણો.

શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ અનુક્રમે $160$ $mm \ Hg$ અને $60$ $mm \ Hg$ છે. બેન્ઝીન અને ટોલ્યુઈનના સમાન મોલર દ્રાવણના સંપર્કમાં રહેલી બાષ્પ કલામાં બેન્ઝીનનો મોલ અંશ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo