જો પ્રવાહી નેપ્થેલિન $(C_{10}H_8)$ માં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય,તો દ્રાવણની મોલાલિટી .............. $m$ થશે.

  • A
    $13.8$
  • B
    $6.9$
  • C
    $1.95$
  • D
    $1$

Explore More

Similar Questions

દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટે કઈ પદ્ધતિ તાપમાનથી સ્વતંત્ર છે?

જો $5 \ g$ $NaOH$ ને $450 \ mL$ દ્રાવણમાં ઓગાળવામાં આવે,તો દ્રાવણની મોલારિટી કેટલી થાય ($M$ માં)? $(Na=23, O=16, H=1 \ g \ mol^{-1})$

$NaCl$ ના $3 \ M$ દ્રાવણની ઘનતા $1.0 \ g \ mL^{-1}$ છે. દ્રાવણની મોલાલિટી $...... \times 10^{-2} \ m$ છે. (નજીકનો પૂર્ણાંક). આપેલ છે: $Na$ અને $Cl$ નું મોલર દળ અનુક્રમે $23$ અને $35.5 \ g \ mol^{-1}$ છે.

દ્રાવણના ઘટકોના મોલ અંશનો સરવાળો કેટલો થાય છે?

સંયોજન $A$ $(MW = 90)$ ના $4.5 \ g$ નો ઉપયોગ કરીને તેનું $250 \ mL$ જલીય દ્રાવણ બનાવવામાં આવ્યું હતું. દ્રાવણની મોલારિટી $M$ માં $x \times 10^{-1}$ છે. $x$ નું મૂલ્ય ............ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo