પ્રતિબિંબિઓ માટે નીચેનામાંથી ક્યો ગુણધર્મ ખોટો છે ?

  • A

    તેઓના ધ્રુવીભૂત પ્રકાશના તળના પરિભ્રમણ કરવાના ગુણધર્મ સિવાયના ભૌતિક ગુણધર્મો સમાન હોય છે

  • B

    તેઓના જૈવિક ગુણધર્મો સમાન હોય છે

  • C

    તેઓના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પરંતુ બીજા પ્રકાશકિયાશીલ પદાર્થો સાથે જુદી રીતે પ્રક્રિયા કરે

  • D

    $d$ અને $l$ સમઘટકોના સમપ્રમાણ મિશ્રણને રેસેમિક મિશ્રણ કહે છે

Similar Questions

નીચેનામાંથી, પ્રકાશઅક્રિયાશીલ સંયોજન કયું  છે

નીચે બતાવેલ બે સંયોજનો કયા  છે

મેસો ટાર્ટરિક એસિડ પ્રકાશ અક્રિયાશીલ હોય છે જે .... ને કારણે છે.

કયા અણુમાં બે કીરાલ કાર્બન પરમાણુઓ આવેલા નથી ?

આયોનિક ઘટકોને પ્રકિર્ણન (dispersal) પરિવર્તન દ્વારા સ્થિર કરી શકાય છે કયો કાર્બોક્સિલેટ આયન સૌથી સ્થિર છે ?