પ્રતિબિંબિઓ (Enantiomers) માટે નીચેનામાંથી કયો ગુણધર્મ ખોટો છે?

  • A
    તેઓ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના પરિભ્રમણ સિવાયના સમાન ભૌતિક ગુણધર્મો ધરાવે છે.
  • B
    તેઓ સમાન જૈવિક ગુણધર્મો ધરાવે છે.
  • C
    તેઓ સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે,પરંતુ અન્ય પ્રકાશકિયાશીલ પદાર્થો સાથે અલગ રીતે પ્રતિક્રિયા આપે છે.
  • D
    $d$ અને $l$ સમઘટકોના સમમોલર મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું કાઈરલ (chiral) નથી?

એનાન્ટિઓમેરિક મિશ્રણની પ્રકાશીય સક્રિયતા $+12.6^{\circ}$ છે અને $(+)$ આઈસોમરનું વિશિષ્ટ પરિભ્રમણ $+30^{\circ}$ છે. પ્રકાશીય શુદ્ધતા $......... \%$ છે.

$2$-ક્લોરોબ્યુટેન માટે શક્ય પ્રકાશીય સમઘટકોની સંખ્યા કેટલી છે?

જે સમઘટકો પ્રકાશ ક્રિયાશીલ હોય પરંતુ એકબીજાના વસ્તુ પ્રતિબિંબ ન હોય તેવા પ્રકાશ સમઘટકો કયા નામે ઓળખાય છે?

$M$ માટે અસ્તિત્વ ધરાવતા સ્ટીરિયો આઈસોમર્સની કુલ સંખ્યા કેટલી છે:
$M$ એ બ્રિજહેડ પર મિથાઈલ ગ્રુપ અને બ્રિજ કાર્બન પર બે મિથાઈલ ગ્રુપ ધરાવતું બાયસાઈક્લિક કીટોન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo