નિયત તાપમાને અને દબાણે બે વાયુઓની ઘનતાઓનો ગુણોત્તર $1 : 16$ છે. તો તેમના પ્રસરણ વેગનો ગુણોત્તર ........ થશે.

  • A
    $16 : 1$
  • B
    $4 : 1$
  • C
    $1 : 4$
  • D
    $1 : 16$

Explore More

Similar Questions

$T \ K$ તાપમાન અને $P$ દબાણે,એક આદર્શ વાયુનો પ્રસરણ દર $120 \ mL \ min^{-1}$ છે. સમાન તાપમાન અને દબાણે આ વાયુના $3000 \ mL$ ના પ્રસરણ માટે લાગતો સમય (સેકન્ડમાં) કેટલો હશે?

વાયુ માટે પ્રસરણ દરનો $SI$ એકમ શું છે?

ઉત્કલનબિંદુ એટલે શું? ઉત્કલનબિંદુને અસર કરતા પરિબળો સમજાવો.

$Shimla$ માં રહેતી એક વ્યક્તિએ જોયું કે પ્રેશર કૂકરનો ઉપયોગ કર્યા વિના ખોરાક રાંધવામાં વધુ સમય લાગે છે. તેનું કારણ એ છે કે ઊંચાઈ પર:

$298 \, K$ તાપમાને $SO_2, CH_4$ અને $O_2$ ના સમાન દળને એક ખાલી પાત્રમાં ભરવામાં આવ્યા છે. મિશ્રણનું કુલ દબાણ $2.1 \, atm$ છે. તો મિશ્રણમાં $CH_4$ નું આંશિક દબાણ ........... $atm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo