અચળ કદે,નિશ્ચિત મોલસંખ્યા ધરાવતા વાયુ માટે તાપમાનના વધારા સાથે દબાણમાં વધારો થવાનું કારણ શું છે?

  • A
    સરેરાશ આણ્વિય ગતિ વધવાને કારણે.
  • B
    અણુઓનો પાત્રની દીવાલ સાથે અથડામણનો દર વધવાને કારણે.
  • C
    આણ્વિય આકર્ષણમાં વધારો થવાને કારણે.
  • D
    સરેરાશ મુક્તપથમાં ઘટાડો થવાને કારણે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ગતિકીય વાયુ સમીકરણ દર્શાવે છે?

નીચેનામાંથી કયું આદર્શ વાયુનું વર્ણન કરે છે?
$(i)$ વાયુના અણુ દ્વારા રોકાયેલ કદ નગણ્ય છે.
$(ii)$ આદર્શ વાયુના અણુઓ વચ્ચેની અથડામણ સ્થિતિસ્થાપક હોય છે.
$(iii)$ કણો એકબીજા વચ્ચેના અંતરની તુલનામાં ખૂબ જ નાના હોય છે.

અચળ કદ પર વાયુના નિશ્ચિત મોલ માટે,તાપમાનમાં વધારો થવાથી વાયુનું દબાણ વધે છે કારણ કે:

જો વાયુના અણુઓ વચ્ચેની અથડામણો સ્થિતિસ્થાપક ન હોય,તો દબાણ પર શું અસર થાય?

$127 \ ^oC$ તાપમાને $4 \ mol$ $N_2$ વાયુની ગતિઊર્જા ............. $cal$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo