જળસંચક્રની બીજી અવસ્થા , જેવી વનસ્પતિ દ્વારા કબજો કરવામાં આવે છે.
એઝોલા
શિંગોડા
સેલીક્ષ
વેલીસનેરીયા
કોઈ પણ સમયે, કોઈ એક વિસ્તારમાં, કોઈ એક પોષકસ્તરે સજીવ દ્રવ્યના જથ્થાને ....... કહે છે.
નીચેનામાંથી કયો સજીવનો પ્રકાર જલજ નિવસનતંત્રમાં એક કરતા વધારે પોષક સ્તર ધરાવે છે?
ફાયટોટ્રોન શું છે?
વાયુ સ્વરૂપે ચક્રિય વહન પામતા પોષકદ્રવ્યોનું ચક્ર
$A$- સમગ્ર પૃથ્વી પરનાં કુલ કાર્બનમાં $80\%$ કાર્બન દરિયામાંઓગળેલો છે.
$R$- સજીવોનાં શુષ્ક વજનમાં $49\%$ કાર્બન છે.