દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  • A

    તે ઉજજડ ખડકો પર શરૂ થાય છે.

  • B

    તે વનવિનાશ થયો હોય તેવા સ્થાને થાય છે.

  • C

    તે પ્રાથમિક અનુક્રમણને અનુસરીને થાય

  • D

    તે પ્રાથમિક અનુક્રમણ જેવું જ હોય છે સિવાય કે તેની ઝડપ વધુ હોય છે.

Similar Questions

નીચેનામાંથી અવસાદી ચક્રમાં કોનો સમાવેશ કરી શકાતો નથી.

પરિસ્થિતીકીય સેવાઓની કિંમત વહેંચણીના સંદર્ભે અયોગ્ય  હોય તે જણાવો.

જો આપણે સંપૂર્ણ રીતે નિવસનતંત્રમાંથી વિઘટકોને દૂર કરી તો નિવસનતંત્રનું કાર્ય અસરકારક રહેશે કારણ કે.....

સ્થાપક જાતિ કે પાયાની જાતિ (pioneer species) એટલે ......

ખડકો પર પ્રાથમિક અનુક્રમીત સજીવો કયાં?