દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  • A

    તે ઉજજડ ખડકો પર શરૂ થાય છે.

  • B

    તે વનવિનાશ થયો હોય તેવા સ્થાને થાય છે.

  • C

    તે પ્રાથમિક અનુક્રમણને અનુસરીને થાય

  • D

    તે પ્રાથમિક અનુક્રમણ જેવું જ હોય છે સિવાય કે તેની ઝડપ વધુ હોય છે.

Similar Questions

સમાજનો સમગ્ર કમ જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે તેને $.....P....$ કહે છે. વ્યકિતગત પરિવર્તનશીલ સમુદાયોને $.......Q .....$ કહેવામાં આવે છે.

નીચે પૈકી કયું ફોસ્ફરસ ચક્ર માટે ઉત્પ્રેરે છે ?

  • [NEET 2022]

નીચેનામાંથી કઈ જોડ અવસાદી પ્રકારની જીવ ભૂરાસાયણિક ચક્ર છે?

  • [AIPMT 1995]

ખડકો પર પ્રાથમિક અનુક્રમીત સજીવો કયાં?

જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ?