કોઈ પણ સમયે, કોઈ એક વિસ્તારમાં, કોઈ એક પોષકસ્તરે સજીવ દ્રવ્યના જથ્થાને ....... કહે છે.

  • A

    ઊભો પાક

  • B

    વિઘટનીય દ્રવ્ય

  • C

    હ્યુમસ

  • D

    સ્થાયી સ્થિતિ

Similar Questions

જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ?

ઉજજડ જમીન પર સૌપ્રથમ ઉગી વસવાટનું નિર્માણ કરનારને ઓળખો.

જળસંચક્રની બીજી અવસ્થા , જેવી વનસ્પતિ દ્વારા કબજો કરવામાં આવે છે.

  • [AIPMT 2012]

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફોસ્ફરસનું કુદરતી સંચય સ્થાન