કોઈ એક ઝડપથી નાશ પામેલા નિવસનતંત્રનું થોડા સમય પછી પુનઃસ્થાપન કરવા કઈ પ્રવૃત્તિ કે અસરોને અટકાવવી જોઈએ?

  • [AIPMT 2004]
  • A

    ઓછું સ્થાયીકરણ અને વધુ સ્થિતિસ્થાપકતા

  • B

    વધુ સ્થાયીકરણ અને ઓછી સ્થિતિસ્થાપક્તા

  • C

    ઓછું સ્થાયીકરણ અને ઓછી સ્થિતિસ્થાપકતા

  • D

    વધુ સ્થાયીકરણ અને વધુ સ્થિતિસ્થાપકતા

Similar Questions

જાતિઓનું નવા વિસ્તારમાં સફળતાપૂર્વક સ્થાપન કહેવાય છે.

જલજ વસવાટને અનુલક્ષીને ચરમા વસ્થાએ કયાં પ્રકારની લાક્ષણીકતા વધુ પ્રાપ્ત થાય છે?

ઊંડા સમુદ્રમાં ઉષ્ણજળમાર્ગના નિવસનતંત્રના પ્રાથમિક ઉત્પાદકો કયા છે?

  • [NEET 2016]

“પરિસ્થિતિવિધાતંત્રમાં શક્તિનો પ્રવાહ, થરમોડાયનેમિક્સનો બીજો નિયમ અનુસરે છે.” વર્ણવો. 

પરાકાષ્ઠાએ પહોંચેલ અવસ્થા દ્વિતીય અનુક્રમણમાં, પ્રાથમિક અનુક્રમણ કરતાં ઝડપથી પ્રાપ્ત થાય છે. શા માટે ?