કઈ વનસ્પતિ આરોહી મૂળ ધરાવે છે?
પોડોસ્ટેમોન
ઓર્કિડ
શિંગોડાં
કેવડો
જૈવ-ભૂ-રાસાયણિક ચક એટલે શું ? જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં ભંડાર (સંચય સ્થાન)નો શું ફાળો છે ? અવસાદી ચકનું ઉદાહરણ આપી પૃથ્વીના પેટાળમાં રહેલ સંચય સ્થાન (ભંડાર) વિશે વર્ણન કરો.
વિકિરણથી બધા જ નાઈટ્રોજીનેઝ ઉસેચકોનો નાશ કરવામાં આવે તો શું ન થાય?
એક નદીમાં જ્યારે કાર્બનિક કચરાથી ભરપૂર ઘરગથ્થુ કચરો વહીને ઠલવાય છે તો તેનું પરિણામ શું હશે?
એક અંદાજ પ્રમાણે પ્રકાશસંશ્લેષણ દ્વારા $........$ જેટલા કાર્બનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે.