કઈ વનસ્પતિ આરોહી મૂળ ધરાવે છે?
પોડોસ્ટેમોન
ઓર્કિડ
શિંગોડાં
કેવડો
દ્વિતીયક અનુક્રમણ એ કઈ લાક્ષણીકતા પર આધારીત છે?
આજના વિશ્વમાં વાઘનો શિકાર એ સળગતી સમસ્યા છે. વાઘ જેનું અભિન્ન અંગ છે તે નિવસન તંત્રની કામગીરી પર આ પ્રવૃતિનો શું પ્રભાવ પડશે?
કેટલીક વખત જૈવિક અને અજૈવિક પરિબળોને લીધે પરાકાષ્ઠા અવસ્થા ચોક્કસ પરાકાષ્ઠાની અવસ્થા (પ્રાથમિક પરાકાષ્ઠા)માં પૂર્ણ પરાકાષ્ઠાએ પહોંચ્યા વગર રહે છે. તો આ વિધાન સાથે સંમત છો ? જો હા હોય તો ચોક્કસ ઉદાહરણ આપો.
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
વનસ્પતિ દ્વારા કેટલા ટકા $PAR$ નું શોષણ થાય છે.