સ્થાયી નિવસનતંત્રમાં કોના પિરામિડને ઊંધા કરી શકાય નહીં ?
જૈવભાર
સંખ્યા
શક્તિ
આપેલ બધા
..........દ્વારા મહત્તમ પ્રકાશસંશ્લેષણ થાય છે.
નિવસનતંત્રનાં ઊર્જાના સ્ત્રોતમાંથી ઉત્પાદકો દ્વારા વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં કેટલા ટકા ઊર્જાનું રૂપાંતરણ થાય છે?
નીચે પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે ?
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નિવસનતંત્રની કાર્યકીને પિરામિડનાં રૂપમાં દર્શાવતા કયાં પ્રકારના પિરામિડ હંમેશા સીધા જ પ્રાપ્ત થાય છે