સ્થાયી નિવસનતંત્રમાં કોના પિરામિડને ઊંધા કરી શકાય નહીં ?
જૈવભાર
સંખ્યા
શક્તિ
આપેલ બધા
ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?
વિઘટકોને પિરામિડનાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય.
આપેલ પરિસ્થિતીકીય પિરામિડ શાનું પ્રતિનિધિત્વ કરે છે?
ખેતીકીય જમીનના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામીડ
ઊર્જાનાં પિરામિડમાં વિવિધ પોષક સ્તરે ઊર્જાનાં વહનમાં થતા વ્યયનો દર કેટલો હોય છે?