વિટામિન - $A$ ની ઊણપને કારણે થતાં રતાંધળાપણાનો રોગ નીચેનામાંથી કયો ખોરાક ગ્રહણ કરવાથી અટકાવી શકાય છે?

  • A

    ફૂલેવર્ - સેવ૨ ટમેટા

  • B

    કનોલા

  • C

    સોનેરી ચોખા

  • D

    $Bt$ રીંગણ

Similar Questions

પારજનીનિક પ્રાણીઓ ક્યાં પ્રકારની સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ માટે જરૂરી છે ?

$ELISA$ નો ઉપયોગ વાઇરસોની પરખ માટે થાય છે. જ્યાં મુખ્ય પ્રક્રિયક ...... છે.

  • [AIPMT 2003]

કેલસસંવર્ધનની સાપેક્ષમાં કઈ પધ્ધતિમાં વૃદ્ધિ ઝડપી થાય છે ?

નીચેનામાંથી કયું વાક્ય સાચું છે?

ઇન્સ્યુલિન માં રહેલ પોલપેપ્ટાઇડ શૃંખલા... વડે જોડાયેલ છે.