નીચેનામાંથી કયો મરઘામાં થતો વાઇરસજન્ય રોગ છે?

  • A
    કોરાયઝા
  • B
    ન્યૂ કેસ્ટલ ડીસીઝ
  • C
    પાશ્ચરેલોસીસ
  • D
    સાલ્મોનેલોસીસ

Explore More

Similar Questions

ભારતમાં હરિતક્રાંતિ કયા સમયગાળા દરમિયાન થઈ હતી?

બાયોફોર્ટિફિકેશન (Biofortification) નો ઉદ્દેશ્ય શું સુધારવાનો છે?
$I$. પ્રોટીનનું પ્રમાણ અને ગુણવત્તા
$II$. તેલનું પ્રમાણ અને ગુણવત્તા
$III$. વિટામિનનું પ્રમાણ
$IV$. સૂક્ષ્મ પોષકતત્વો અને ખનિજનું પ્રમાણ
સાચો વિકલ્પ પસંદ કરો.

અસંગત યુગ્મક શોધો:

ભારત જેવા દેશમાં માનવનાં યોગ્ય પોષણ માટે દૂધ ઉપરાંત શેનો વધુ વપરાશ જરૂરી છે?

$Saccharum barberi$ ને $A$ ભારતમાં ઉગાડવામાં આવતું હતું,જેનું શર્કરાનું પ્રમાણ અને ઉત્પાદન $B$ હતું. $Saccharum officinarum$ ને $C$ ભારતમાં ઉગાડવામાં આવતું હતું,જેનું પ્રકાંડ જાડું અને શર્કરાનું પ્રમાણ $D$ હતું. અહીં $A$ થી $D$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo