હાર્ડી-વિનબર્ગના સમીકરણમાં,વિષમયુગ્મી વ્યક્તિઓની આવૃત્તિ કેવી રીતે દર્શાવવામાં આવે છે?

  • A
    $p^2$
  • B
    $2pq$
  • C
    $pq$
  • D
    $q^2$

Explore More

Similar Questions

હાર્ડી-વિનબર્ગ સંતુલનમાં રહેલી વસ્તીમાં,અમુક આનુવંશિક લક્ષણ માટે પ્રચ્છન્ન કારકની આવૃત્તિ $0.20$ છે. પછીની પેઢીમાં કેટલા ટકા વ્યક્તિઓ પ્રભાવી લક્ષણ દર્શાવશે તેમ અંદાજ લગાવી શકાય ($\%$ માં)?

નીચે પૈકી કયા ઘટક/ઘટકો હાર્ડી-વેઈનબર્ગ સમતુલાને અસર કરે છે?

એક ચોક્કસ વસ્તીમાં,ત્રણ જનીન પ્રકારોની આવૃત્તિ નીચે મુજબ છે:
જનીન પ્રકારો$BB$$Bb$$bb$
આવૃત્તિ$22\%$$62\%$$16\%$

$B$ અને $b$ જનીન (એલીલ) ની સંભવિત આવૃત્તિ કેટલી છે?

જો '$A$' એલીલની આવૃત્તિ $0.4$ હોય,તો સંતુલિત અવસ્થામાં યાદચ્છિક પ્રજનન કરતી વસ્તીમાં '$B$' એલીલની આવૃત્તિ અને વિષમયુગ્મી જનીન પ્રકારની આવૃત્તિ શોધો.

જનીન આવૃત્તિઓની સમતુલાને ..... તરીકે ઓળખવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo