રાસાયણિક ઉદવિકાસની કલ્પના ………. ઉપર આધારિત છે.

  • A

    રસાયણોનું સ્ફટિકીકરણ

  • B

    પાણી, હવા અને ભીની માટી વચ્ચે વધુ ગરમીમાં થતી આંતરપ્રક્રિયા

  • C

    રસાયણો ઉપર સૂર્ય વિકિરણોની અસર

  • D

    યોગ્ય વાતાવરણની સ્થિતિમાં રસાયણોના જોડાવવાથી જીવનની ઉત્પત્તિની શક્યતા

Similar Questions

બિલાડી અને ગરોળીના અગ્રઉપાંગ ચાલવામાં ઉપયોગી છે. વ્હેલનું અગ્રઉપાંગ તરવામાં ઉપયોગી છે અને ચામાચીડિયાનું અગ્રઉપાંગ ઊડવામાં ઉપયોગી છે. આ ઉદાહરણ શેના છે?

નીચેનામાંથી કયું સામાન્ય રીતે પ્રેરિત મ્યુટાજીનેસીસમાં તરીકે પાક વનસ્પતિઓમાં વપરાય છે?

સ્પાલાન્ઝનીનાં પ્રયોગે સાબિત કર્યું કે.......

પેરિપેટ્‌સ એ કોની વચ્ચેની જોડતી કડી છે?

વિકૃતિનું કારણઃ-