ડાર્વિને તેના નૈસર્ગિક પસંદગીના સિદ્ધાંતમાં જેનો કોઈ ભાગ ન માનેલ કે જે નીચે દર્શાવેલ પૈકી ઓર્ગેનિક ઉત્ક્રાંતિમાં હતો?

  • [AIPMT 2003]
  • A

    બંધ થતી વિકૃતિઓ

  • B

    પરોપજીવીઓ અને શિકારીઓ કુદરતી દુશ્મનો તરીકે

  • C

    યોગ્યતમની ચિરંજીવિતા

  • D

    અસ્તિત્વ માટે સંઘર્ષ

Similar Questions

સજીવ તેના વ્યક્તિગત વિકાસ દરમિયાન જાતિવિકાસનું પુનરાવર્તન કરે છે તેનું વૈજ્ઞાનિક કારણ આપો.

નીચેનામાંથી કયો વિકલ્પ કનવરજન્ટ (કેન્દ્રગામી) અને ડાયવરજન્ટ (આડામાગ) ઉદવિકાસનું એક એક સાચું ઉદાહરણ આપે છે. કેન્દ્રગામી ઉવિકાસ - આડામાર્ગે ઉદવિકાસ

  • [AIPMT 2012]

માનવનિર્મિત ઉદ્વિકાસ કે જે ઉત્ક્રાંતી માટે જવાબદાર બન્યો

નીચે આપેલ $P$ અને $Q$ રચનાઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ઑક્ટોપસની આંખ અને બિલાડીની આંખ અસમાન રચના દર્શાવે છે. પરંતુ તેમનું કાર્ય સમાન છે. આ શેનું ઉદાહરણ છે?