ફેફસાંમાં વાયુઓના વિનિમય માટેની પ્રસરણ સપાટી (diffusion membrane) નીચેનામાંથી કયા સ્તરોની બનેલી હોય છે?

  • A
    માત્ર વાયુકોષ્ઠીય અધિચ્છદ
  • B
    વાયુકોષ્ઠીય અધિચ્છદ અને રુધિરકેશિકા અંતઃચ્છદ
  • C
    વાયુકોષ્ઠીય અધિચ્છદ,રુધિરકેશિકા અંતઃચ્છદ અને ટ્યુનિકા એડવેન્શીયા
  • D
    વાયુકોષ્ઠીય અધિચ્છદ,રુધિરકેશિકા અંતઃચ્છદ,ટ્યુનિકા મીડીયા અને ટ્યુનિકા એડવેન્શીયાનું પાતળું સ્તર

Explore More

Similar Questions

વાયુકોષ્ઠની હવા (alveolar air) માં ઓક્સિજનનું પ્રમાણ આશરે કેટલું હોય છે ($\%$ માં)?

પાણીની વરાળ સ્થળજ વનસ્પતિના પર્ણમાંથી ખુલ્લાં વાયુરંધ્ર દ્વારા બહાર આવે છે. પ્રકાશસંશ્લેષણ દરમિયાન,કાર્બન ડાયૉક્સાઇડ આ જ ખુલ્લા વાયુરંધ્ર દ્વારા વનસ્પતિમાં પ્રવેશે છે. નીચેના વિકલ્પોમાંથી ઉપરોક્ત વિધાનો માટેનું કારણ શોધો.

વાયુઓની પ્રસરણ ક્ષમતા (diffusion capacity) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વાયુઓનું પ્રસરણ માત્ર વાયુકોષ્ઠીય પ્રદેશમાં જ થાય છે,શ્વસનતંત્રના અન્ય ભાગોમાં નહીં. શા માટે?

માનવ શ્વસનતંત્રના શ્વસન ભાગનું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo