પાણીની વરાળ સ્થળજ વનસ્પતિના પર્ણમાંથી ખુલ્લાં વાયુરંધ્ર દ્વારા બહાર આવે છે. પ્રકાશસંશ્લેષણ દરમિયાન,કાર્બન ડાયૉક્સાઇડ આ જ ખુલ્લા વાયુરંધ્ર દ્વારા વનસ્પતિમાં પ્રવેશે છે. નીચેના વિકલ્પોમાંથી ઉપરોક્ત વિધાનો માટેનું કારણ શોધો.

  • A
    બંને પ્રક્રિયાઓ એકસાથે થાય છે કારણ કે પાણી અને કાર્બન ડાયૉક્સાઇડના પ્રસરણ આંક (diffusion coefficients) અલગ-અલગ હોય છે.
  • B
    બંને પ્રક્રિયાઓ ફક્ત રાત્રિ દરમિયાન જોવા મળે છે.
  • C
    એક પ્રક્રિયા દિવસ દરમિયાન થાય છે અને બીજી રાત્રિ દરમિયાન થાય છે.
  • D
    બંને પ્રક્રિયાઓ એકસાથે થતી નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ફેફસાના વાયુકોષ્ઠોમાં વાયુઓની આપ-લે કઈ પ્રક્રિયા દ્વારા થાય છે?

સમજાવો: $(1)$ વાયુકોષ્ઠની સપાટી દ્વારા વાયુઓનું વિનિમય. $(2)$ પેશીઓમાં વાયુઓનું વિનિમય.

$O_2$ જ્યારે પ્રસરણ સપાટીમાંથી પસાર થાય ત્યારે શરૂઆતથી અંત સુધી કયા આવરણો આવે છે?

$O_2$ ની સરખામણીમાં,આંશિક દબાણના એકમ તફાવત દીઠ પ્રસરણ પટલ દ્વારા $CO_2$ નો પ્રસરણ દર ઘણો વધારે છે. સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo