સ્વાદુરસ અને બાયકાર્બોનેટના સ્રાવને ઉત્તેજિત કરતા અંતઃસ્ત્રાવો કયા છે?

  • A
    કોલિસીસ્ટોકાઈનીન અને સિક્રિટીન
  • B
    ઈન્સ્યુલિન અને ગ્લુકાગોન
  • C
    એન્જિઓટેન્સિન અને એપીનેફ્રીન
  • D
    ગેસ્ટ્રીન અને ઈન્સ્યુલિન

Explore More

Similar Questions

પાચક ઉત્સેચક એમિનોપેપ્ટિડેઝ દ્વારા શું ઉત્પન્ન થાય છે?

મનુષ્યના પાચનમાર્ગમાં માલ્ટેઝ ઉત્સેચક કઈ $pH$ એ ખોરાક પર કાર્ય કરે છે?

એન્ટેરોગેસ્ટ્રોન એ ....... છે.

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (અંતઃસ્ત્રાવ)કોલમ-$II$ (કાર્ય)
$P$. ગેસ્ટ્રીન$I$. બાહ્યસ્ત્રાવી સ્વાદુપિંડમાંથી પાણી અને બાયકાર્બોનેટનો સ્ત્રાવ પ્રેરે
$Q$. સિક્રીટીન$II$. $HCl$ અને પેપ્સિનોજનનો સ્ત્રાવ પ્રેરે
$R$. $CCK$$III$. જઠરરસનો સ્ત્રાવ અને ગતિશીલતા અવરોધે
$S$. $GIP$$IV$. સ્વાદુ ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજે

ટ્રિપ્સિન (Trypsin) શું રૂપાંતરિત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo